વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૬૮

તા. ૨૭/૭/૧૯૫૭, મુંબઈ. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “વચનામૃતમાં ૨૬૨, બધાંય ઉત્તમ છે, પણ આ એક વચનામૃત સિદ્ધ થઈ જાય એવું આ વચનામૃત (છે), તેનો સિદ્ધાંત અંતરમાં ઉતારી દીધો હોય, તો નાસ્તિકભાવ આવે નહીં અને પરિપક્વ નિશ્ચય દૃઢ થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૭૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ