વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૮

યોગીજી મહારાજ કહે, “વચનામૃત વાંચવું પણ જીવમાં ઉતારવું. કટકટ વાંચી ન જવું. ભમલી ભરી દેવી. ઘણા સત્સંગ કરાવે છે પણ વચનામૃત અંત્ય-૮ શીખે તો મહારાજ તેડવા આવે.”

[યોગીવાણી: ૨૪/૩૩૬]

 

યોગીજી મહારાજ કહે, “‘સદાય સુખિયા રહેવાનું’ – આ વચનામૃત શાસ્ત્રીજી મહારાજ વંચાવતા. તે સાંભળી, યાદ રાખીને અમલમાં મૂકજો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૮૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ