Format:
En
ગઢડા પ્રથમ - ૧૪
ગઢડા પ્રથમ - ૧૫
ગઢડા પ્રથમ - ૧૬
ગઢડા પ્રથમ - ૧૭
ગઢડા પ્રથમ - ૧૮
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૩
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૬
સારંગપુર - ૧
સારંગપુર - ૯
કારિયાણી - ૮
કારિયાણી - ૯
કારિયાણી - ૧૦
કારિયાણી - ૧૧
લોયા - ૭
લોયા - ૧૦
લોયા - ૧૨
લોયા - ૧૭
ગઢડા મધ્ય - ૪
ગઢડા મધ્ય - ૭
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૦
ગઢડા મધ્ય - ૧૧
ગઢડા મધ્ય - ૧૨
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૪
ગઢડા મધ્ય - ૧૭
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૪
ગઢડા મધ્ય - ૨૬
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૩૭
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૯
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૪
ગઢડા મધ્ય - ૫૭
ગઢડા મધ્ય - ૫૯
ગઢડા મધ્ય - ૬૨
ગઢડા મધ્ય - ૬૩
વરતાલ - ૧
વરતાલ - ૧૧
વરતાલ - ૨૦
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૫
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૮
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૨
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૨૬
ગઢડા અંત્ય - ૩૦
ગઢડા અંત્ય - ૩૮
ગઢડા અંત્ય - ૩૯
વચનામૃત મહિમા
ગઢડા પ્રથમ ૨૩
ઘોઘાવદરમાં જાગા ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૨૩, વચનામૃત ગઢડા મધ્ય ૩૦ તથા ૪૫ અને વચનામૃત અમદાવાદ ૨ તથા ૩ વાંચ્યાં. આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતાં.” એમ કહી ફરી વંચાવ્યાં.
પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે કોટિ કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, તેમને પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ જે, તે પણ મહારાજનો જ મત છે.”