વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૨

શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત મધ્ય ૭, યોગીજી મહારાજના અંગનું વચનામૃત અંત્ય ૨ અને પ્રમુખસ્વામી મહારાજના અંગનું વચનામૃત અંત્ય ૭.

[યોગીગીતા મર્મ: ૧૮૮]

 

સં. ૧૯૯૭, મુંબઈ. યોગીજી મહારાજ પત્રમાં લખે છે, “ગઢડા અંત્ય બીજું વચનામૃત રાત-દિવસ વાંચ્યા જ કરવું અને તે પ્રમાણે વર્તતા શીખવું.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૭૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ