વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૨૮

યોગીજી મહારાજ કહે, “ગઢડા મધ્ય ૨૮ વચનામૃત સિદ્ધ થાય તો કેવી પ્રાપ્તિ મને થઈ છે તેનો અખંડ વિચાર રહે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૨]

 

યોગીજી મહારાજ કહે, “ચાર પ્રકારની ઔષધિ છે: સંધિની, વર્ણહરણી, વિશલ્યકરણી અને સંજીવની. તેનાં ચાર સ્વરૂપ: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તેના ચાર વચનામૃત (અનુક્રમે): ગઢડા મધ્ય ૨૮, લોયા ૭, ગઢડા અંત્ય ૩૯ અને ગઢડા મધ્ય ૧૦; આ ચાર વચનામૃતો સિદ્ધ કરવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૬૦૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ