Format:
En
ગઢડા પ્રથમ - ૧૪
ગઢડા પ્રથમ - ૧૫
ગઢડા પ્રથમ - ૧૬
ગઢડા પ્રથમ - ૧૭
ગઢડા પ્રથમ - ૧૮
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૩
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૬
સારંગપુર - ૧
સારંગપુર - ૯
કારિયાણી - ૮
કારિયાણી - ૯
કારિયાણી - ૧૦
કારિયાણી - ૧૧
લોયા - ૭
લોયા - ૧૦
લોયા - ૧૨
લોયા - ૧૭
ગઢડા મધ્ય - ૪
ગઢડા મધ્ય - ૭
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૦
ગઢડા મધ્ય - ૧૧
ગઢડા મધ્ય - ૧૨
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૪
ગઢડા મધ્ય - ૧૭
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૪
ગઢડા મધ્ય - ૨૬
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૩૭
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૯
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૪
ગઢડા મધ્ય - ૫૭
ગઢડા મધ્ય - ૫૯
ગઢડા મધ્ય - ૬૨
ગઢડા મધ્ય - ૬૩
વરતાલ - ૧
વરતાલ - ૧૧
વરતાલ - ૨૦
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૫
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૮
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૨
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૨૬
ગઢડા અંત્ય - ૩૦
ગઢડા અંત્ય - ૩૮
ગઢડા અંત્ય - ૩૯
વચનામૃત મહિમા
ગઢડા મધ્ય ૧૩
ગુણાતીતાનંદ સ્વામી કહે, “મધ્યના તેરના વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું. તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા ને એવાં જ શાસ્ત્ર વાંચવાં, એમ કરીને સિદ્ધ કરવું.”
અંતિમ મંદવાડમાં એક રાત્રે ટાઢ આવી અને ગભરામણ પણ બહુ થઈ. પછી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, “ગઢડા મધ્ય ૯મું વચનામૃત તમામ વચનામૃતોમાં સર્વોપરી છે. ત્યાર પછી ગઢડા મધ્ય ૧૩મું આવે અને ગઢડા અંત્ય ૩૦ અને ૩૮ વચનામૃત તો જીવનપ્રાણ જેવાં લાગે છે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૪૪]