વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૧૨

યોગીજી મહારાજ કહે, “પોતાનો બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા દેવો નહીં. કામ-ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કરીને દબાવી દેવા. જો ભૂંડો ઘાટ કર્યો તો તારા ભુક્કા કરી નાખીશ. રાજ્યનીતિનું વચનામૃત ગઢડા મધ્ય ૧૨ વાંચવું. પછી એક પણ સંકલ્પ ન થાય.”

[યોગીવાણી: ૨૬/૮૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ