વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૪

૧૯૫૧, ગોંડલ. એક વાર મધ્યનું ચોથું વચનામૃત વંચાયું ત્યારે યોગીજી મહારાજ કહે, “આ વચનામૃત અમે સિદ્ધ કર્યું છે. અમે પે’લવે’લા આ વચનામૃત વાંચ્યું ત્યારે એમ થયું કે રમણીય પંચ વિષયમાં મન તણાય છે ત્યાં સુધી આપણે ભગવાનનો મહિમા જાણ્યો જ નથી. તે ક્ષણથી જ અમે તેનો હમૂળગો (સદંતર) ત્યાગ કરી દીધો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૩૫૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ