અમૃત કળશ: ૬

સ્વભાવ

આપણે આવો જોગ મળ્યો છે પણ જો મન બળવાન થઈ ગયું, ઇંદ્રિયું બળવાન થઈ ગઈ કે સ્વભાવ બળવાન થઈ ગયા તો સત્સંગમાં રહેવાશે નહિ. માટે આ દેહને સત્સંગના કામમાં લાવવું ને સત્સંગીને અર્થે ઘસી નાખવું. સત્સંગને જાણે છે, સાધુને જાણે છે ને ભગવાનનો નિશ્ચય છે પણ જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી સુખ નહિ આવે, માટે સમાગમ કરીને સ્વભાવ ટાળવો. (૩૪)

પ્રકરણ/વાત: ૧૫/૪૪

Vat Selection


Type: Keywords Exact phrase