અમૃત કળશ: ૬
સ્વભાવ
... સર્વ જીવ વિષયના કીડા છે તે મરીને તેને જ પામશે. જીવ માત્રને વાસના પણ તેની જ છે. સૃષ્ટિ કરતાં આવડે, બીજાના પેસાબ બંધ કરતાં આવડે પણ પોતાના સ્વભાવ ટાળતાં ન આવડે. માટે સ્વભાવ ટાળીને મહારાજને સંભારીએ તો અંતરમાં ટાઢું થાય. (૩૧)
પ્રકરણ/વાત: ૧૩/૧૩૦