અમૃત કળશ: ૨૩
સત્પુરુષ, ગુરુ
છેલ્લા પ્રકરણનું ઓગણત્રીસનું વચનામૃત વંચાવીને વાત કરી જે, આધાર વિનાનો સત્સંગ ન રહે, તે અમારે આંબા હતા તે નમી ગયા પછી આધાર મૂક્યા તે રહ્યા. તેમ કોઈ મોટામાં જીવ બાંધ્યો હોય તો સત્સંગ રહે. (૨૫)
પ્રકરણ/વાત: ૧૨/૧૨૩
અમૃત કળશ: ૨૩
છેલ્લા પ્રકરણનું ઓગણત્રીસનું વચનામૃત વંચાવીને વાત કરી જે, આધાર વિનાનો સત્સંગ ન રહે, તે અમારે આંબા હતા તે નમી ગયા પછી આધાર મૂક્યા તે રહ્યા. તેમ કોઈ મોટામાં જીવ બાંધ્યો હોય તો સત્સંગ રહે. (૨૫)
પ્રકરણ/વાત: ૧૨/૧૨૩