અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

સત્કર્મ ઘણાં કહ્યાં છે પણ સત્સંગ જેવું કોઈ સત્કર્મ ન કહેવાય. તેવો સત્સંગ આપણને મળ્યો છે તે શું, તો વિશલ્યકરણીના વચનામૃતમાં આત્મા ને પરમાત્મા, કહેતાં અનાદિ આત્મા જે અક્ષર તે રૂપે થઈને પરમાત્મા જે મહારાજ તેમનો સાક્ષાત્કાર સંબંધ કરવો તે જેવું સત્કર્મ બીજું કોઈ નથી. (૨૧)

૧. વચનામૃત ગઢડા અંત્ય ૩૯

પ્રકરણ/વાત: ૧૦/૧૩૫

Vat Selection


Type: Keywords Exact phrase