વચનામૃત ઇતિહાસ

ગઢડા અંત્ય ૨૧

આ વચનામૃત સાથે સંકળાયેલી એક ઐતિહાસિક તવારીખનો ઉલ્લેખ કરતાં વચનામૃતના પ્રખર જ્ઞાતા શ્રી હર્ષદભાઈ દવે કહેતા, “આ વચનામૃતમાં શ્રીજીમહારાજે જ શુકમુનિને પ્રશ્ન શીખવીને ગોપાળાનંદ સ્વામીને પૂછવા કહેલું. તેથી તે પ્રશ્નનો ઉત્તર વાળવામાં ગોપાળાનંદ સ્વામી ગૂંચવાતાં શ્રીજીમહારાજ મંદ-મંદ હસી રહ્યા છે.”

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ