Format:
En
ગઢડા પ્રથમ - ૧
ગઢડા પ્રથમ - ૨
ગઢડા પ્રથમ - ૨૫
ગઢડા પ્રથમ - ૪૨
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૯
કારિયાણી - ૧
કારિયાણી - ૨
કારિયાણી - ૫
કારિયાણી - ૬
કારિયાણી - ૯
લોયા - ૪
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૩
ગઢડા મધ્ય - ૩૫
ગઢડા મધ્ય - ૪૬
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૩
ગઢડા મધ્ય - ૬૨
વરતાલ - ૧૪
વરતાલ - ૧૫
વરતાલ - ૧૬
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
વચનામૃત ઇતિહાસ
ગઢડા અંત્ય ૨૧
આ વચનામૃત સાથે સંકળાયેલી એક ઐતિહાસિક તવારીખનો ઉલ્લેખ કરતાં વચનામૃતના પ્રખર જ્ઞાતા શ્રી હર્ષદભાઈ દવે કહેતા, “આ વચનામૃતમાં શ્રીજીમહારાજે જ શુકમુનિને પ્રશ્ન શીખવીને ગોપાળાનંદ સ્વામીને પૂછવા કહેલું. તેથી તે પ્રશ્નનો ઉત્તર વાળવામાં ગોપાળાનંદ સ્વામી ગૂંચવાતાં શ્રીજીમહારાજ મંદ-મંદ હસી રહ્યા છે.”