સ્તોત્ર સિન્ધુ

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્

શ્રી અચિંન્યાનંદ બ્રહ્મચારી (દ્રુતવિલમ્બિત વૃત્તમ્)

વદનતર્જિત – રમ્ય –હિમાંશુ કે
  કમલકોમલ – પત્રવિલોચને ।
મદનમોહન – સુન્દર – વિગ્રહે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૧॥

પોતાના વદનકમળથી તિરસ્કૃત કર્યો છે ચંદ્રમા જેમણે, કમળના કોમળ પત્રોનાં જેવાં છે લોચન જેમનાં, કામદેવને પણ મોહિત કરતા એવા સુંદર દેહવાળા, ભવાટવીનો નાશ કરનારા એવા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૧)

મુનિસમાજ – સદાસન – સંસ્થિતે
  પુરટનૂપુર – રમ્યપદામ્બુજે ।
ઉદરનાભિ – વલિત્રય – રાજિતે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૨॥

મુનિઓની સભામાં સુંદર આસન ઉપર વિરાજમાન, સુવર્ણનાં ઝાંઝરથી સુંદર શોભાયમાન છે ચરણારવિંદ જેમનાં, ઉદરની નાભિ ઉપરની ત્રિવળીથી શોભાયમાન, ભવાટવીનો નાશ કરનારા એવા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૨)

કુસુમમાલ – વિશાલભુજાન્તરે
  મધુરહાસવિલાસ-મુખામ્બુજે ।
રુચિર – કેસરચન્દન – ચર્ચિતે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૩॥

ફૂલોની માળાથી યુક્ત, વિશાળ છે હૃદયનો ભાગ જેમનો, મધુર હાસ્યના વિસ્તારવાળું છે મુખકમળ જેમનું, સુંદર કેસર યુક્ત ચંદનથી પૂજા કરાયેલા, ભવાટવીનો નાશ કરનાર એવા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૩)

જઘન – કાંચન – ભાસુરમેખલે
  લલિતમૌક્તિકહાર-મનોહરે ।
કુટિલ – મંજુલનીલ – શિરોરુહે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૪॥

કમરના ભાગ ઉપર સોનાના દેદીપ્યમાન કંદોરાવાળા, સુંદર મોતીઓના હારથી મનોહર એવા, વાંકડિયા સુંદર કાળા કેશવાળા એવા, ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૪)

વિશદચન્દ્ર – કરપ્રભ – શેખરે
  પ્રણતપાપવિનાશ – દિવાકરે ।
ધૃતવલક્ષ – વિશાલ – ઘનામ્બરે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૫॥

સ્વચ્છ ચંદ્રમાનાં કિરણોની કાંતિની માફક સુંદર ગજરા તોરાવાળા, પોતાના શરણમાં આવેલાનાં પાપનો નાશ કરવામાં સૂર્ય સમાન, ધારણ કર્યાં છે શ્વેત વિશાળ ઘાટાં વસ્ત્ર જેમણે, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૫)

ક્ષપિતભક્ત – મનોભવ – વેદને
  કનકભૂષણ – હારિ – કરદ્વયે ।
અરુણરાગ – શિરઃપટ – શોભિતે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૬॥

ભક્તોની કામપીડાઓને નષ્ટ કરનારા, સુવર્ણનાં ભૂષણોથી શોભાયમાન છે બંને હસ્તકમળ જેમના, (અરુણોદયના) રાતા રંગવાળી પાઘથી શોભતા, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૬)

તિલકલક્ષણ – રાજિત – ગંડકે
  શ્રુતિસિતેતર – બિન્દુ – મનોહરે ।
શ્રવણકુંડલ – શાલિ – કપોલકે
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૭॥

તલનાં ચિહ્નોથી શોભિત ગાલવાળા, કાન ઉપરના કાળા તલથી મનોહર એવા, કાનનાં કુંડળોથી શોભાયમાન છે ગાલ જેમના, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૭)

મધુરવાક્ય – સુધારસ – પોષકે
  નિજજનોદિત – યોગરહસ્યકે ।
વદતિ સંસદિ કૃષ્ણ – નિરૂપણં
  ભવહરેઽસ્તુ મનો વૃષનન્દને ॥૮॥

મધુર વાક્યોથી અમૃતરસનું પાન કરાવનારા, પોતાના આશ્રિત જનોને ઉપદેશ્યું છે યોગનું રહસ્ય જેણે એવા અને સભામાં કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું જે નિરૂપણ કરે છે, એવા ભવાટવીનો નાશ કરનારા ધર્મનંદન શ્રીહરિમાં મારું મન રહો. (૮)

Vadana tarjita ramya himānshuke (Shrī Vṛuṣhanandanāṣhṭakam)

2-19002: Achintyanand Brahmachari

Category: Sanskrut Stotro

Vadana-tarjit - ramya - himānshuke

 Kamala-komal - patra-vilochane |

Madana-mohan - sundar - vigrahe

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||1||

munisamāj - sadāsan - sansthite

 puraṭanūpur - ramyapadāmbuje |

udaranābhi - valitraya - rājite

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||2||

Kusumamāl - vishāla-bhujāntare

 Madhura-hāsavilāsa-mukhāmbuje |

Ruchir - kesara-chandan - charchite

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||3||

Jaghan - kānchan - bhāsuramekhale

 Lalita-mauktikahār - manohare |

Kuṭil - manjulanīl - shiroruhe

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||4||

Vishada-chandra - karaprabh - shekhare

 Praṇata-pāpavināsh - divākare |

Dhṛutavalakṣha - vishāl - ghanāmbare

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||5||

Kṣhapita-bhakta - manobhav - vedane

 Kanaka-bhūṣhaṇ - hāri - karadvaye |

Aruṇarāg - shirahpaṭ - shobhite

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||6||

Tilaka-lakṣhaṇ - rājit - ganḍake

 Shrutisitetar - bindu - manohare |

Shravaṇa-kunḍal - shāli - kapolake

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||7||

Madhuravākya - sudhāras - poṣhake

 Nijajanodit - yoga-rahasyake |

Vadati sansadi Kṛuṣhṇa - nirūpaṇan

 Bhavahare’stu mano Vṛuṣhanandane ||8||

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ